વાઘેશ્વરી મંદિર:
આ મંદિરમાં શ્રીહરિ ચોથીવાર વઢવાણમાં પધારેલા ત્યારે ત્યાં ઉતરેલા છે, તેથી પ્રસાદીનું છે. આ મંદિર બારીરોડથી - ખાંડીપોળ તરફ જતા આવેલુ છે. તેમાં સ્વંભૂલીંગ ક્ષેમશંકર ભગવાન તથા શ્રી વાઘેશ્વરી માંની પૂજા શ્રીજી મહારાજે કરેલી છે.
Maps![Vagheshwari Mandir 01](https://wadhwanmandir.org/wp-content/uploads/2024/06/vagheshwari-mandir-01-scaled.jpg)
![Vagheshwari Mandir 02](https://wadhwanmandir.org/wp-content/uploads/2024/06/vagheshwari-mandir-02-scaled.jpg)
![Vagheshwari Mandir 03](https://wadhwanmandir.org/wp-content/uploads/2024/06/vagheshwari-mandir-03-scaled.jpg)
![Vagheshwari Mandir 04](https://wadhwanmandir.org/wp-content/uploads/2024/06/vagheshwari-mandir-04-scaled.jpg)
![Vagheshwari Mandir 05](https://wadhwanmandir.org/wp-content/uploads/2024/06/vagheshwari-mandir-05-scaled.jpg)
આ મંદિરમાં શ્રીહરિ ચોથીવાર વઢવાણમાં પધારેલા ત્યારે ત્યાં ઉતરેલા છે, તેથી પ્રસાદીનું છે. આ મંદિર બારીરોડથી - ખાંડીપોળ તરફ જતા આવેલુ છે. તેમાં સ્વંભૂલીંગ ક્ષેમશંકર ભગવાન તથા શ્રી વાઘેશ્વરી માંની પૂજા શ્રીજી મહારાજે કરેલી છે.
Mapsઅહિં શ્રીહરિ છઠ્ઠીવાર વઢવાણમાં પધારેલા ત્યારે ત્યાં ઉતરેલા છે, તેથી પ્રસાદીની છે.
Mapsવઢવાણમાં શ્રીહરિ બીજી વાર પધાર્યા ત્યારે રામમહેલમાં પધાર્યા હતા. અને સદ્. મુક્તાનંદ સ્વામી ઘરનો ત્યાગ કરીને નીકળ્યા ત્યારે ૧૮ ગામોના રામમહેલમાં રહ્યા હતા, ત્યારે વઢવાણના રામમહેલમાં ઘણું રોકાયા હતા તેથી પ્રસાદીનો છે.
Mapsશ્રીહરિ વઢવાણ આવ્યા ત્યારે આ ખત્રીના મંદિરે ઉતર્યા હતા. તે ખાંડીપોળ અંદર આવેલું છે. અને અત્યારે હિંગળાજ માતાના મંદિરથી પ્રખ્યાત છે.